♦️ ક્યાં આ આવેલો છે.
📌ઉત્તરપ્રદેશના સારનાથ ખાતે
📌 ભગવાન બુદ્ધ નો સ્તૂપ
♦️ તાજેતરમાં આ સ્તૂપને મોન્યુમેન્ટ્સ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ જાહેર કરવામાં આવ્યો છે.
♦️મોન્યુમેન્ટ્સ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ જાહેર કરવા માટે જરૂરી
🌷સાઈટ ૧૦૦ વર્ષ જૂની હોવી
🌷સંસ્કૃતિ મહત્વ હોવું
♦️ ચૌખંડી સ્તૂપ પાસે ભગવાન બુદ્ધ દ્વારા સૌપ્રથમ પાંચ શિષ્યોને જ્ઞાન આપવામાં આવ્યું હતું.
🔥🔥 પાંચ શિષ્યો🔥🔥
🌷મહાનામા
🌷 વાપ્પા
🌷 અસ્સાજી
🌷ભટ્ટીયા
🌷કોંડાના
♦️ ચૌખંડી સ્તૂપનું નિર્માણ કઈ સદીનો થયું હતું ?
📌 પાંચમી સદી
Comments
Post a Comment