✨તમલુક, બંગાળના કટ્ટર ગાંધીવાદી, માતંગિની હાઝરા 29 સપ્ટેમ્બર, 1942ના રોજ ભારત છોડો ચળવળનું નેતૃત્વ કરતી વખતે બ્રિટિશ ગોળીઓનો ભોગ બન્યા હતા.
✨તેણી ગાંધીજીની માન્યતાઓથી એટલા પ્રભાવિત હતા, કે તેણીએ ગાંધી બુરી (વૃદ્ધ ગાંધીવાદી મહિલા) તરીકે નામના મેળવી હતી.
✨1905 માં, તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિયપણે સામેલ થયા અને 1930 માં સવિનય આજ્ઞાભંગ ચળવળમાં ભાગ લેવા બદલ ધરપકડ કરવામાં આવી.
✨તેઓ 1932 માં અસહકાર ચળવળમાં ભાગ લીધો હતો અને મીઠાના સત્યાગ્રહ ચળવળમાં તેની ભૂમિકા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
✨1977માં કોલકાતા મેદાનમાં પ્રતિમા સ્થાપિત થનાર, પ્રથમ મહિલા ક્રાંતિકારી.
✍️ Rajdeep Devuben Solanki
Comments
Post a Comment